વાઘોડિયા ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ દ્વારા નિશુલ્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

વાઘોડિયા ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ દ્વારા નિશુલ્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
Spread the love

વાઘોડિયા ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ દ્વારા નિશુલ્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું


વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ દ્વારા છેલ્લા નવ વર્ષથી નિશુલ્ક યાત્રાનું કરવામાં આવે છે

ત્યારે આજ રોજ વાઘોડિયા તાલુકાના દર રવિવારે આશીર્વાદ યાત્રાનું આયોજન કરે છે ત્યારે આજરોજ વાઘોડિયા તાલુકાના ભરવાડીયા પુરા થી કોટ ગણેશ સારંગપુર અને ભાવનગર માતાજીના દર્શન કરશે ત્યારે ગ્રામજનોએ ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ નો આભાર વ્યક્ત કર્યો હતો અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને આશીર્વાદ આપ્યા હતા

રિપોર્ટ : સંદીપ પટેલ વાઘોડિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!