સમસ્ત દલખાણીયા કોટડા ગામ પરિવારનું સુરતમાં સ્નેહમિલન યોજાયું

સમસ્ત દલખાણીયા કોટડા ગામ પરિવારનું સુરતમાં સ્નેહમિલન યોજાયું જેમાં જેમાં એક થી આઠ ના બાળકોને નોટબુક બોલપેન ની કીટ આપવામાં આવેલી હતી ગામના સરપંચ સન્માન કરવામાં આવેલું હતું પત્રકારનું પણ સન્માન કરવામાં આવેલું હતું પધારે દલખાણીયા ગામ ના સરપંચ ગામ ના જે સુરત મા રહેશે તે આયોજક શ્રી રસીકભાઈ ગોધાત દલસુખભાઈ વૈષ્ણવ રોહિતભાઈ સુખડિયા ભરતભાઈ સુખડિયા બાબુભાઈ સેંજળીયા પરેશભાઈ ચૌહાણ દલખાણીયા થી યોગેશ સોલંકી જણાવે છે
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756