ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા ઓનલાઈન કાવ્ય સંમેલનનું આયોજન

ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા ઓનલાઈન કાવ્ય સંમેલનનું આયોજન
(હિન્દી દિવસ નિમિત્તે)
ઓનલાઈન કવિ સંમેલનનું આયોજન 14 સપ્ટેમ્બર 2022નાथ રોજ સવારે 8 થી 10 વાગ્યા સુધી કાર્યક્રમ ચાલ્યો મુખ્ય મહેમાન મહાત્મા ગાંધી સાહિત્ય સેવા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુલાબચંદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશિષ્ટ તરીકે છત્રીસગઢ થી સુનિલ દત્ત મિશ્રા ફિલ્મ એક્ટર રાઇટર એ હાજરી આપી હતી પુષ્પવર્ષા પ્રીતિ પરમાર પ્રીત દ્વારા મહાનુભાવોનું સ્વાગત સંસ્થા પ્રમુખશ્રી ડૉ. શૈલેષ વાણીયા શૈલ દ્વારા દ્ સરસ્વતી વંદના સ્વાતિ જેસલમેર રાજસ્થાન દ્વારા કુલ 41 કવિ મિત્રોએ પોતાની રચનાઓ પડદા પર મુકી હતી. ફોરમ 281 ખીચોખીચ ભરેલ હિન્દી દિવસ નું મહત્વ કવિ મિત્રોની રચનામાં જોવા મળ્યું ચાલુ કાર્યક્રમમાં ડો.શૈલેષ વાણિયા શૈંલ પ્રમુખ શ્રી દ્વારા ડિજિટલ પ્રમાણપત્ર નું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે આભારવિધિ કરવામાં આવી આ પ્રસંગે , ગુજરાત મહારાષ્ટ્ર. ઉત્તર પ્રદેશ છત્તીસગઢ. પૂર્વ ભારતમાં એક રાજ્ય. રાજસ્થાન મધ્ય પ્રદેશ. ઓડિશા. કર્ણાટક, દિલ્હી વગેરે હિન્દીભાષી કવિઓ જોડાયા હતા. રાષ્ટ્ગાન બાદ ભારત માતા કી જય નાદ સાથે છૂટા પડ્યા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756