પ્રાંતિજ ખાતે ભારતીય સંવિધાન દિવસ ની ઉજવણી કરવામાં આવી

પ્રાંતિજ ખાતે ભારતીય સંવિધાન દિવસ ની ઉજવણી કરવામાં આવી
26 નવેમ્બરે ભારતના સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ડૉ ભીમરાવ આંબેડકર સાહેબ નું સંવિધાન માં ખૂબ મોટું યોગદાન રહેલું છે.26 નવેમ્બર ના દિવસે સંવિધાન ઘડવામાં આવ્યું હતું
પ્રાંતિજ ખાતે બાબાસાહેબ આંબેડકર કોમ્પલેક્ષ ખાતે આવેલ બાબાસાહેબ ની પ્રતિમા ને શેહર તાલુકા મોરચા ના હોદેદારો,જિલ્લા અનુસૂચિત મોરચા ના મહામંત્રી ભાનુપ્રસાદ સાહેબ, શહેર અનુસૂચિત જાતિ પ્રમુખ રમેશભાઈ પરમાર,પ્રદેશ કારોબારી સભ્ય કેવલભાઈ વણકર,અરવિંદભાઈ પરમાર,પ્રાંતિજ શહેર પ્રમુખ નિત્યનાદભાઈ બ્રહ્મભટ,નગરપાલિકા પ્રમુખ દીપકભાઈ કડિયા, યુવામોરચાના હોદેદારો,નગરપાલિકા ના સદસ્યો દ્વારા આંબેડકર સાહેબ ની પ્રતિમા ને ફૂલહાર પહેરાવીને ને સંવિધાન ના દિવસની ઉજવણી કરવામાં આવી.
તદ ઉપરાંત પ્રાંતિજ વિધાનસભા કોંગ્રેસ ના ઉમેદવાર બેચરસિંહ રાઠોડ ,તેમજ તેમના કાર્યકર્તાઓ,હોદેદારોએ પણ પ્રતિમાને ફુલહાર પેહરાવી આજ ના દિવસ ની ઉજવણી કરી હતી.
રિપોર્ટ.અશોકસિંહ રાઠોડ
લોકાર્પણ ન્યુઝ પ્રાંતિજ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756