વંથલીના શાપુર ખાતે બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિની ઉજવણી કરાઇ.

વંથલીના શાપુર ખાતે બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિની ઉજવણી કરાઇ.
વંથલીના શાપુર ખાતે સમગ્ર દલિત સમાજ દ્વારા બાબા સાહેબ આંબેડકરની 134 મી જન્મજયંતિની ભારે ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી સાંજે 5 કલાકે નિકળેલ ભવ્ય શોભાયાત્રામાં હિંદુ તેમજ મુસ્લિમ સમાજ દ્વારા પણ પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું મુસ્લિમ સમાજ દ્વારા શરબત પીવડાવવામાં આવ્યું હતું તેમજ આ પ્રસંગે સરદાર પટેલની તસવીરનું જવાહર વિનય મંદિર ખાતે અનાવરણ કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં કથાકાર મનોજભાઈ ભટ્ટ,સરપંચ મહેન્દ્રભાઈ કારિયા,દલિત સમાજના આગેવાન પ્રવીણભાઈ મહિડા તેમજ મોટી સંખ્યામાં દલિત સમાજના ભાઈઓ બહેનો જોડાયા હતા
રિપોર્ટ: રહીમ કારવાત વંથલી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300