પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ નિમિતે અમરેલી શહેરમાં ૮ સ્થળોએ દિન દયાળ ક્લિનિક ઉભા કરાશે
*પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ નિમિતે અમરેલી શહેરમાં ૮ સ્થળોએ દિન દયાળ ક્લિનિક ઉભા કરાશે*
*ક્લિનિક ખાતે સાંજે ૫ થી ૯ કલાક સુધી મેડિકલ ઓફિસરશ્રીઓ ઓપીડી ચલાવશે*
અમરેલી તા. ૧૬ સપ્ટેમ્બર, અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા આજે તા. ૧૭ સપ્ટેમ્બરના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે અમરેલી શહેરમાં ૮ સ્થળોએ દિન દયાળ ક્લિનિક ઉભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વધુ માહિતી આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલએ જણાવ્યું હતું કે અમરેલી શહેર ખાતે તાવ, શરદી, ઉધરસ, મચ્છરજન્ય રોગો અને અન્ય રોગોની પ્રાથમિક સારવાર કરવાના હેતુથી આજે દિન દયાળ ક્લિનિક સાંજે ૫ થી ૯ કલાક સુધી કાર્યરત રહેશે.
રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
સૈરાષ્ટ્ર બ્યુરોચીફ
👇🏼
YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.
👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured
☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777
લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:
ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947