જૂનાગઢમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તારીખ ૧૫ ના યોજાશે સ્નેહમિલન કાર્યક્રમ

જૂનાગઢમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તારીખ ૧૫ ના યોજાશે સ્નેહમિલન કાર્યક્રમ
Spread the love

જૂનાગઢમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તારીખ ૧૫ ના યોજાશે સ્નેહમિલન કાર્યક્રમ

જૂનાગઢ : ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તારીખ ૧૫/૧૧/૨૦૨૧ ના રોજ બપોરે ૨-૩૦ કલાકેશ્રીસ્વામિનારાયણ મંદિર કેમ્પસ, અક્ષરવાડી, જૂનાગઢ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રીશ્રીનું જૂનાગઢ હેલીપેડ ખાતે બપોરે ૨-૨૦ કલાકે  આગમન થશે. ત્યારબાદ બપોરે ૨-૩૦ કલાકે સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!