આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દામોદરકુંડ ખાતે નરસિહ મહેતા રચિત પ્રભાતિયા ગવાશે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દામોદરકુંડ ખાતે નરસિહ મહેતા રચિત પ્રભાતિયા ગવાશે
Spread the love

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દામોદરકુંડ ખાતે નરસિહ મહેતા રચિત પ્રભાતિયા ગવાશે

જૂનાગઢ : જિલ્લા રમત ગમત અધિકારી કચેરી જૂનાગઢ સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અને આદિકવિ નરસિંહ મહેતા જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત નરસિંહ મહેતા રચિત પ્રભાતિયાના ગાનનું આયોજન તા.૦૫/૦૩/૨૦૨૨ સમય સવારે ૦૫:૩૦ કલાકે દામોદરકુંડ, ભવનાથ ખાતે યોજાશે.

જેમા નરસિંહ મહેતા રચિત પ્રભાતિયાનુ ગાયન નાણાવટી વૃંદ દ્રારા પ્રસ્તુતિ  થનાર છે. જેમા વહેલા તે પહેલાનાં ધોરણે પ્રવેશ આપવામાં આવશે. આ કાર્યક્રમ નિહાળવા જાહેર આમંત્રણ છે તેમ જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

 

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!