રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ (NPRD) દર વર્ષે 24મી એપ્રિલે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે.

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ (NPRD) દર વર્ષે 24મી એપ્રિલે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે.
Spread the love

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ (NPRD) દર વર્ષે 24મી એપ્રિલે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે.

જે સંદર્ભે દેશની 29 રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશોની પંચાયતોને તેઓની *પંચાયત ક્ષેત્રે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી* માટે વિવિધ પુરસ્કારો એનાયત કરવામાં આવે છે.
જે અનુસંધાને અત્રેના અરવલ્લી જિલ્લાની મંગલપુર ગ્રામ પંચાયતને ભારત સરકારશ્રીના પંચાયત વિભાગ દ્વારા વર્ષ 2020- 21 માટે દીન દયાલ ઉપાધ્યાય પંચાયત સશક્તીકરણ પુરસ્કાર (DDUPSP) વિજેતા ઘોષિત કરવામાં આવેલ છે. જે અનુસંધાને મંગલપુર ગ્રામ પંચાયત ને  આગામી રાષ્ટ્રીય પંચાયત દિન નિમિત્તે સરકારશ્રી તરફથી રૂ.15.૦૦ લાખ અનુદાન અને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવશે. આ એવોર્ડ
વર્ષ 2011 થી પંચાયતી રાજના ત્રણેય સ્તરો પર શ્રેષ્ઠ પ્રદર્શન કરતી દેશની ઉત્કૃષ્ટ અને *ઉત્તમ સુશાસન કરનાર પંચાયતોને* એનાયત કરવામાં આવે છે

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!