વિસાવદરના આંગણે મહાકાળી મંદિરે પારંપરિક અષ્ટમી હવનનું આયોજન

વિસાવદરના આંગણે મહાકાળી મંદિરે પારંપરિક અષ્ટમી હવનનું આયોજન
વિસાવદર ના ડાકબઁગલા પ્લોટ મા મહેતા પરિવાર ના કુળદેવી મહાકાલી મન્દિર આવેલ છે જેમન્દિર મા રોજ પૂજાપાઠ તેમજ બન્ને ટાઈમ આરતી થાય તેમાં ગ્રામજનો પણ મોટી સઁખ્યા મા રોજ આરતીનો લાભલયેછે ત્યારે હરવર્ષ ચયત્રી નવરાત્રી તેમજ આસો નવરાત્રી મા
મહેતા પરિવારના યજમાન પદે ચાર દાયકાથી વષૅમાં બે વાર ચૈત્રી નવરાત્રી તેમજ આસો સુદ ના આઠમના હવનનું આયો જન કરવામાં આવે છે.આ પવિત્ર હવનમાંવિસાવદર મા રહેતા મહેતા પરિવાર સિવાય ના અન્ય માઈ ભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવેછે અને બહોળી સંખ્યામાં શહેરની ધર્મપ્રેમી જનતામહાકાળી મન્દિરે હવનનાદર્શન નો લાભ લે છે.સમગ્ર હવન દરમિયાન મહાકાળી માતાજીની દિપ આરતી સાથે એક અનેરૂ ભાવભકિતનું વાતાવરણ સર્જાયુ હતુ
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756