ગુજરાતના સમસ્ત રાવળ યોગી સમાજ 51 ગજની ધજા સાથે માં અંબાના ધામે આવી પહોંચ્યા

ગુજરાતના સમસ્ત રાવળ યોગી સમાજ 51 ગજની ધજા સાથે માં અંબાના ધામે આવી પહોંચ્યા
શકિતપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી ધામ મા નવરાત્રી પર્વ તાજેતર મા પૂર્ણ થયો છે, ત્યારે આજે ગુજરાતના સમસ્ત યોગી સમાજ દ્વારા માં અંબાને 51 ધજાની અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ માના આશીર્વાદ મેળવ્યા હતા સમાજની એકતા અને રોગમુક્ત એ રહે સ્વાસ્થ્ય સારું રહે જગતજનની જગદંબાના ચરણમાં આશીર્વાદ મેળવ્યા હતા.
51 શક્તિપીઠના રાવળદેવ સમાજનું સંધ્યા એટલેકે 51 ધજાઓ સાથે માંની આરાધના કરવામાં આવી હતી.આજે અંબાજીમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પાસે થી પ્રસ્થાન કરવામાં આવશે .દાંતા રોડ પર નવી કોલેજની સામે સભા સ્થળે નુ આયોજન કરવામાં આવ્યું હતું
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756