પ્રાંતિજ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ દ્વારા પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યું

પ્રાંતિજ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ દ્વારા પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યું
થોડા સમય પેહલા પાલીતાણા સેત્રુંજય મહાતીર્થ મંદિરમાં ભગવાન ના ચરણ પાદુકા ને ખંડિત કરી,ત્યાંની ઓફીસ માં તોડફોડ કરીને.ત્યાં નસિલા પદાર્થો નું સેવન કરી તેમજ જયાં ત્યાં પાનની પિચકારી મારી ઘોર અપરાધ કરનાર વ્યક્તિને પકડીને સખત માં સખત સજા થવી જોઈએ એ હેતું થી જૈન શ્વેતાંબર સંઘ દ્વારા પ્રાંતિજ પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ.
રિપોર્ટ.અશોકસિંહ રાઠોડ
લોકાર્પણ ન્યુઝ પ્રાંતિજ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756