આણંદ રેલવે સ્ટેશન પર સાબરમતી થી દાંડી સાયકલ યાત્રા પૂર્ણ થતાં કેડેટો નું સ્વાગત કરવામાં આવ્યું

આણંદ રેલવે સ્ટેશન પર સાબરમતી થી દાંડી સાયકલ યાત્રા પૂર્ણ થતાં કેડેટો નું સ્વાગત કરવામાં આવ્યું
સી પી પટેલ એન્ડ એફ એચ શાહ કોમર્સ કોલેજ આણંદ તથા 13 ગુજરાત બટાલિયન એન સી સી દ્વારા આણંદ રેલવે સ્ટેશન પર સાબરમતી થી દાંડી સાયકલ યાત્રા પૂર્ણ થતાં કેડેટો નું સ્વાગત કરવામાં આવ્યું હતું વલ્લભ વિદ્યાનગર ના ગ્રૂપ કમાન્ડર બ્રિગેડિયર આશિષ રંજન,VSM દ્વારા સાયકલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર રેલીની તમામ વ્યવસ્થા કરનાર કર્નલ વોર્યર અને સમગ્ર રેલી માં કેડેટો ની હોશ્લો વધારનાર કર્નલ અનિલ કુમાર તથા જી સી આઈ પૂનમ મહેતા અને પી આઇ સ્ટાફ નું પણ પુષ્પ ફૂલ આપી સન્માનિત કરાયા કેડેટો એ સમગ્ર રેલી માં ગાંધીજી ના માર્ગે આગળ વધવું અને નિત્યનિયમો માં રહી ને જીવન સાર્થક કરવું અને સ્વાવલંબન ની ભાવના જીવનમાં કેળવી હતી અને સમગ્ર રેલી માં દરેક ને ઉપદેશ આપ્યો હતો. સી પી પટેલ કોલેજ ના આચાર્ય ડૉ આર ડી મોદી સર વિદ્યાર્થીઓ ખુબ આગળ જાય અને પોતાના દેશ નું નામ રોશન કરે એવા આશીર્વાદ આપ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન લેફ્ટેનન્ટ રિતેશકુમાર દ્વારા કરવામાં આવ્યો હતું.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300