કેશોદ અને વિસાવદરમાં તાલુકા મથકે તા.૨૪મી જાન્યુઆરીએ તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે

કેશોદ અને વિસાવદરમાં તાલુકા મથકે તા.૨૪મી જાન્યુઆરીએ તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે
Spread the love

કેશોદ અને વિસાવદરમાં તાલુકા મથકે તા.૨૪મી જાન્યુઆરીએ તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે

 

જૂનાગઢ : લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેના અનુસંધાને કેશોદ અને વિસાવદરમાં તાલુકા મથકે તા.૨૪મી જાન્યુઆરીએ સ્વાગત કાર્યક્રમ યોજાશે.

        કેશોદ અને વિસાવદર ખાતેની મામલતદાર કચેરી ખાતે તા.૨૪-૧-૨૦૨૪ના રોજ ૧૧ કલાકે આ તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં અરજદારોના પ્રશ્નોને સાંભળવામાં આવશે.

 

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

                     

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!