‘નહેરુ યુવા કેન્દ્ર સંગઠન’ સુરેન્દ્રનગર દ્વારા ‘યુવા સાંસદ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

‘નહેરુ યુવા કેન્દ્ર સંગઠન’ સુરેન્દ્રનગર દ્વારા ‘યુવા સાંસદ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
શ્રી એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે યુવાનો માં જાગૃતતા આવે અને સર્વાંગી વિકાસ થાય તે હેતુસર ‘નહેરુ યુવા કેન્દ્ર સંગઠન’ સુરેન્દ્રનગર દ્વારા ‘યુવા સાંસદ'(યુથ પાલૉમેન્ટ) કાયૅક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાયૅક્રમ માં ૩૫ વિધાર્થીઓ એ ભાગ લીધો હતો અને સસંદ ભવન ઊભી કરી ને પ્રશ્નોતરી કરી ચચૉ-વિચારણા તથા ડિબેટ કાયૅક્રમ રાખવામાં આવ્યો હતો.
આ કાયૅક્રમ માં કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ મહેન્દ્રભાઈ મુંજપરા સાહેબ, નગરપાલિકા પ્રમુખ શ્રી જીજ્ઞાબેન પંડ્યા,જીલ્લા યુવા અધિકારીભુપેન્દ્રભાઈ ગીલ સાહેબ, પ્રિન્સીપાલ શ્રી ડૉ દિલીપભાઈ વજાણી સાહેબ, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના જીલ્લા મહામંત્રી શ્રી હાર્દિકભાઈ દવે અને મોટીસંખ્યામાં વિધાથીર્ઓ તથા સ્ટાફ મિત્રો જોડાયા હતા. અને સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા ‘નહેરુ યુવા કેન્દ્ર સંગઠન’ ના ધર્મેશભાઈ રાઠોડ ,જીગરભાઈ દવે અને એમ.પી.શાહ કોમર્સ કોલેજ ના પ્રાધ્યાપક ડૉ. રમેશભાઈ દાવડા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ : દીપેન્દ્રસિંહ સુરેન્દ્રનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300