રાજકોટના નદીમના પરીવારમાં બધાના કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવતાં હાશકારો

રાજકોટના નદીમના પરીવારમાં બધાના કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવતાં હાશકારો
Spread the love

રાજકોટના કોરોના પોઝિટિવ દર્દીના પરીવારના સભ્યોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ સાથે જ અમદાવાદીઓની ચિંતા વધી છે કારણ કે ત્યાં કોરોના વાયરસનો ત્રીજો પોઝિટિવ કેસ નોંધાયો છે. ગઈકાલે નદીમના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ તેના પરીવારને કોરોન્ટાઈન કરવામાં આવ્યા અને સાથે જ પરીવારના સભ્યોના પણ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. આજે રાજકોટ માટે રાહતની વાત એ છે કે બાકીના બધા જ રિપોર્ટ નગેટિવ આવ્યા છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200319-WA0056.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!