સરડોઈમાં શ્રી ચામુંડા ચેહર ભવાની મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

સરડોઈમાં શ્રી ચામુંડા ચેહર ભવાની મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
Spread the love

સરડોઈમાં શ્રી ચામુંડા ચેહર ભવાની મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

સંતો,મહંતો સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી

સરડોઈ : મોડાસા તાલુકાના સરડોઈ ગામે શ્રી ચામુંડા ચેહર ભવાની મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.આ પ્રસંગે સંતો,મહંતો નું સામૈયું કરી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જેમાંસમસ્ત ખાંભલ્યા પરિવાર સરડોઈ,ગોખરવા, સોનાસણ ,નેસડા તેમજ ગ્રામજનો ના સહયોગથી નવનિર્મિત મંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞમાં જીવણ ભાઈ સાગર ભાઈ દેસાઈ મુખ્ય યજમાન પદે બિરાજ્યા હતા.
આ પ્રસંગે વાળીનાથ અખાડા તરભના પ.પૂ.૧૦૦૮ જયરામગીરી બાપુ અને પ.પૂ.ધ.ધૂ.મહંતશ્રી દ્વારકાદાસ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!