વિસાવદર માં રિબડીયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન

વિસાવદર માં રિબડીયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન
Spread the love

વિસાવદરમાંરિબડીયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન:તથા જીવતા જગતિયું
વિસાવદરતા.વિસાવદર શહેરમાં રિબડીયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેનો કથા પ્રારંભરવિવાર તા.૧૦/૦૪/૨૨ ના રોજ થયેલ છે જેની પૂર્ણાંવૃત્તિ તા.૧૫/૦૪/૨૨ ના રોજ કરાશે.
ઉપરોક્ત સપ્તાહ તા.૧૦/૦૪/૨૨ના રોજ સવારે-૯-૦૦ કલાકે પોથી યાત્રા તા.૧૨/૦૪/૨૨ ના રોજ શ્રી નૂરસિંહ પ્રાગટય સાંજે ૫-૦૦ કલાકે, તથા તા.૧૩/૦૪/૨૨ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે શ્રી વામન જન્મ રાખવામાં આવેલ તથા આજ દિવસે બપોરે ૧૨:૦૦ કલાકે તથા શ્રી કૃષ્ણ પ્રાગટય તથા નંદ મહોત્સવ સાંજે ૫:૦૦ કલાકે તથા શ્રી કૃષ્ણ રુક્ષમણી વિવાહ સાંજે ૫:૦૦ કલાકે રાખવામાં આવેલ છે સ્વ.સાગરભાઈ તથા રિબડીયા પરિવારના પિતૃ મોક્ષ અર્થ આ સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે આ કથામાં શાસ્ત્રીશ્રી ધર્મેન્દ્રભાઈ આર.પંડયા તેમની સંગીતમય સુમધુર શૈલીમાં કથાનું રસપાન કરાવશે આ કથાનો લાભ લેવા સર્વ ધર્મપ્રેમીઓને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવેલ છે આજ સપ્તાહ દરમિયાન પિતાશ્રી સમજુભાઈ લીંબાભાઈ રિબડીયાનું જીવતા જગતિયું તા.૧૩/૦૪/૨૨ ના રોજ ભાવથી કરવાનું છે.

રિપોર્ટ હરેશ મહેતા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!