હળવદ: ભેદી સંજોગોમાં ઘણાંદ ગામેથી લોહી લુહાણ હાલતમાં યુવાનની લાશ મળી

હળવદ: ભેદી સંજોગોમાં ઘણાંદ ગામેથી લોહી લુહાણ હાલતમાં યુવાનની લાશ મળી
હળવદના ઘણાંદ ગામેથી ભેદી સંજોગોમાં લોહી લુહાણ હાલતમાં યુવાનની લાશ મળતા ચકચાર મચી જવા પામ્યો છે. અને સ્થાનિકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે લુખ્ખાતવોને પોલીસનો કોઈ ડર જ નથી.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના ધણાદ ગામે 25 વર્ષીય રાજુભાઇ નાગરભાઈ ઝિંઝરીયા નામના યુવાનની મોડી રાત્રી લોહી લુહાણ હાલતમાં લાશ મળી હતી. જેન પગલે અરેરાટી મચી ગઇ હતી. હાલ હળવદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને સંગ બનાવ મામલે હત્યાનો ટેગ ઉકેલવા તજવીજ હાથ ધરી હતી. હાલ એવી પ્રાથમિક શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે યુવકની હત્યા કરી તેની લાશને ઘણાંદ ગામમાં ફેંકીને હત્યા કરનારા નાસી ગયા છે.
રીપોર્ટ – રવી પરીખ હળવદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756