માંગરોળના મામલતદાર તરીકે એ.સી.વસાવા એ.સી. વસાવા એ ચાર્જ સાંભળ્યો

માંગરોળના મામલતદાર તરીકે એ.સી.વસાવા એ.સી. વસાવા એ ચાર્જ સાંભળ્યો
છેલ્લા ઘણા માસથી માંગરોળમાં મામલતદાર ની જગ્યા ખાલી હતી
માંગરોળ તાલુકાના મામલતદાર તરીકે એ.સી. વસાવા એ ચાર્જ સંભાળતા સ્થાનિકો દ્વારા નવા મામલતદાર નું સ્વાગત કરવામાં આવ્યું હતું
છેલ્લા ઘણા માસથી માંગરોળ તાલુકા માં મામલતદાર ની જગ્યા ખાલી હતી ઇન્ચાર્જ મામલતદાર થી વહીવટ ચાલતો હતો જેથી આ વિસ્તારના આગેવાનો દ્વારા વારંવાર જિલ્લા કલેકટર અને અધિકારીઓને રજૂઆત કરાતા આખરે મામલતદાર ની નિમણૂક કરવામાં આવી છે તેમણે વિધિવત રીતે ચાર સંભાળતા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણ તેમજ કચેરીના સ્થાનિક કર્મચારીઓ દ્વારા પુષ્પગુચ્છ થી નવા મામલતદારનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ : નિલય ચૌહાણ, માંગરોળ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756