વંથલી બાર એસોસીએશનના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી..

વંથલી બાર એસોસીએશનના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી..
વંથલી બાર એસોસીએશનના હોદ્દેદારોની વર્ષ 2023 માટે સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ગોરધનભાઈ બી. સાપરા, ઉપપ્રમુખ તરીકે હિતેષભાઈ આર. જાદવ, સેક્રેટરી તરીકે મુકુંદરાય બી.શર્મા તેમજ ખજાનચી તરીકે જેન્તીભાઈ એચ. વાણવીની નિમણુંક કરવામાં આવી છે બાર એસોસિએશનના આ હોદ્દેદારોની નિમણુંકને બાર એસોસીએશનના સભ્યો દ્વારા આવકારવામાં આવી છે
રિપોટ.. રહીમ કારવાત વંથલી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756