રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા એપીએમસી-જૂનાગઢ ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા એપીએમસી-જૂનાગઢ ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
Spread the love

રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા એપીએમસી-જૂનાગઢ ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

જૂનાગઢ :  એપીએમસી-જૂનાગઢ ખાતે કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે વિવિધ જનહિતના કાર્યોનો લોકાર્પણ –ભૂમિપૂજન સમારોહની સાથે પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાનાર છે. જેમાં રાજ્યકક્ષાના સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી ( સ્વતંત્ર હવાલો), લધુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામદ્યોગ, નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની પણ પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!