જૂનાગઢનાં વિરપુર ગામનાં ઓસમાણભાઇ સીડાને મળ્યો પ્રધાનમંત્રી સમ્માનનીધિનો યોજનાનો લાભ

જૂનાગઢનાં વિરપુર ગામનાં ઓસમાણભાઇ સીડાને મળ્યો પ્રધાનમંત્રી સમ્માનનીધિનો યોજનાનો લાભ
Spread the love

જૂનાગઢનાં વિરપુર ગામનાં ઓસમાણભાઇ સીડાને મળ્યો પ્રધાનમંત્રી સમ્માનનીધિનો યોજનાનો લાભ

જૂનાગઢ : વિરપુર ગામનાં ઓસમાણભાઇ સીડાને પ્રધાનમંત્રી સંમ્માનનીધિ યોજનાનો લાભ મળ્યો છે. તેમણે જણાવ્યુ હતુ કે મને આ યોજના થકી નિયત સમયે રૂા. બે હજાર મારા બેંક ખાતામાં સીધા જમા થાય છે. જેનાથી હું મારા ખેતરમાં દવા અને ખાતરની જરૂરત સંતોષી શકુ છુ. હું વડાપ્રધાનશ્રીની આ યોજનાને આવકારી આભાર પ્રકટ કરૂ છું

 

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

                                          

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!