દત્ત અને દાતારની પવિત્ર ભૂમિને પ્લાસ્ટિક મુક્ત રાખવા શ્રદ્ધાળુઓને અપીલ કરતાં મહંત શ્રી હરિહરાનંદ બાપુ

દત્ત અને દાતારની પવિત્ર ભૂમિને પ્લાસ્ટિક મુક્ત રાખવા શ્રદ્ધાળુઓને અપીલ કરતાં મહંત શ્રી હરિહરાનંદ બાપુ
Spread the love

દત્ત અને દાતારની પવિત્ર ભૂમિને પ્લાસ્ટિક મુક્ત રાખવા શ્રદ્ધાળુઓને અપીલ કરતાં મહંત શ્રી હરિહરાનંદ બાપુ

જૂનાગઢ : ગિરનારના સાનિધ્યમાં આગામી તા.૨૨ ફેબ્રુઆરીથી તા.૨૬ ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રીનો મેળો યોજાશે. આ મેળાને પ્લાસ્ટિક મુક્ત રાખી વહીવટી તંત્રને સહકાર આપવા સાધુ સંતો અપીલ કરી રહ્યા છે. ભારતી આશ્રમના મહંતશ્રી હરિહરાનંદ બાપુએ મહાશિવરાત્રીના મેળામાં આવતા તમામ સાધુ-સંતો અને ભક્તોને અપીલ કરી દત્ત અને દાતારની ભૂમિ તથા ભવનાથ અને જૂનાગઢને પ્લાસ્ટિક મુક્ત રાખવા તેમજ જ્યાં ત્યાં કચરો ન ફેકી જિલ્લા તંત્રને સહયોગ આપવા અનુરોધ કર્યો છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!