કલેકટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્રનીઅનોખી પહેલ

કલેકટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્રનીઅનોખી પહેલ
મેળામાં લોકોના મંતવ્યો અને સૂચન તેમજ તેમની જરૂરિયાતોને સમજવા સર્વે અને પ્રશ્નાવલી મેથોડોલોજી થી સામાજિક સંશોધન
મેળામાં સુવિધા અંગે ભાવી આયોજનોને દિશા નિર્દેશ કરવા થઈ રહ્યું છે રિસર્ચ
વિરાસત પ્રવાસન થકી જુનાગઢ ની ઈકોનોમીને સમજવા અને ભવિષ્યમાં રણનીતિ નકકી કરવા ઉપયોગી બનશે આ સંશોધન
મહાશિવરાત્રીના મેળા પર પ્રથમ વખત જિલ્લા વહીવટી તંત્ર યુવા સંશોધકો પાસે કરાવશે રિસર્ચ..
.
આવતીકાલે તા.૨૪ ૧૦:૪૫ કલાકથી મેળા પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અર્થશાસ્ત્રના પીએચડી કરતા ૧૫ વિદ્યાર્થીઓ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સોશિયોલોજી વિભાગના 10 વિદ્યાર્થીઓ સર્વે કરશે.
25 યુવા સંશોધકો સર્વે પદ્ધતિથી ભાવિકો સાથે સંવાદ કરી પ્રશ્નાવલીથી સામાજિક આર્થિક અને આધ્યાત્મિક પાસાઓ જાણશે..
સવારે 10:45 કલાકે કલેકટર કચેરી ખાતે યુવા સંશોધકો ને સર્વે મેથોડોલોજી પ્રશ્નાવલી નું કલેકટર શ્રીના હસ્તે વિતરણ થશે
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300