૧૬ મી એશિયાઈ સિંહ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે

૧૬ મી એશિયાઈ સિંહ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે
જૂનાગઢ : ૧૬ મી એશિયાઈ સિંહ વસ્તી અંદાજ મે ૨૦૨૫ અંતર્ગત યોજાશે. જેમાં આગામી તારીખ ૧૦/૦૫/૨૦૨૫ થી ૧૩/૦૫/૨૦૨૫ સુધી સિંહ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે.
આ કામગીરી દરમિયાન તારીખ ૦૯/૦૫/૨૦૨૫ થી તારીખ ૧૩/૦૫/૨૦૨૫ સુધી અભ્યારણ્ય અને દેવળીયા ગીર પરિચય ખંડ, આંબરડી સફારી પાર્ક, પોરબંદર બરડા સફારી, ગિરનાર નેચર સફારી પ્રવાસીઓની મુલાકાત માટે સદંતર બંધ રાખવામાં આવશે. જેની ખાસ નોંધ લેવા માટે નાયબ વન સંરક્ષકશ્રી ડો.મોહન રામ, વન્યપ્રાણી વિભાગ, સાસણ ગીરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (જુનાગઢ )
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300