વિસાવદર તાલુકા ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું

વિસાવદર તાલુકા ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું
Spread the love

વિસાવદર તાલુકા સાધુ સમાજ દ્વારા તાજેતર મા કચ્છ ભુજ ના સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરમુનિદાસ દ્વારા શ્રી હનુમાનજી મહારાજ એ ભગવાન નથી તેવું વિધાન કરેલ તે નિવેદનથી સાધુ સમાજના ઇસ્ટ અને આરાધ્ય ભગવાન હનુમાન મહારાજ વિશે જે નિવેદન આપવામાં આવેલ તે બાબતે તાલુકાના સાધુ સમાજ ખુબ જ વ્યથિત અને દુખની લાગણી અનુભવે છે અને સાધુ સમાજની ધાર્મિક લાગણી દુભાય હોય ત્યારે સાધુ સમાજ આ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ વિરુદ્ધ કાયદાકીય રીતે સૂઓ મોટો મુજબ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

રિપોર્ટ : હરેશ મહેતા

IMG-20210310-WA0023.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!