અમરેલીની રાધિકા હોસ્‍પિટલમાં આજે તમામ દર્દીઓનું નિદાન અને ઓપરેશન તેમજ ડાયાલીસીસ ફ્રિ

અમરેલીની રાધિકા હોસ્‍પિટલમાં આજે તમામ દર્દીઓનું નિદાન અને ઓપરેશન તેમજ ડાયાલીસીસ ફ્રિ
Spread the love

અમરેલીની રાધિકા હોસ્‍પિટલમાં આજે તમામ દર્દીઓનું નિદાન અને ઓપરેશન તેમજ ડાયાલીસીસ ફ્રિ

અમરેલીના નેત્ર ચિકિત્‍સા ટ્રસ્‍ટ સંચાલિત રાધિકા હોસ્‍પિટલના સંચાલક મોટાભાઈ ગાંધીનું નિધન થતાં તેમને શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરવાના ભાગરૂપે મંગળવારે એક દિવસ માટે રાધિકા હોસ્‍પિટલમાં તમામ દર્દીઓનું નિદાન અને ઓપરેશન તથા ડાયાલીસીસ વિનામૂલ્‍યે કરવામાં આવશે તેમ હોસ્‍પિટલના સીઈઓ ડો. અર્પણ જાનીએ જણાવેલ છે.

IMG-20210504-WA0039.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!