વડિયા ના અરજનશુખ ગામે પ્રાચીન પરંપરા મુજબ બળેવ ની પૂજા કરવામાં આવે છે

વડિયા ના અરજનશુખ ગામે પ્રાચીન પરંપરા મુજબ બળેવ ની પૂજા કરવામાં આવે છે
Spread the love

અમરેલી વડિયા
વડિયા ના અરજનશુખ ગામે પ્રાચીન પરંપરા મુજબ બળેવ ની પૂજા કરવામાં આવે છે

આ પરંપરા મુજબ 4 મટુંકી ગામના પાદર માં ગ્રામજનો મળી 4 બાળકો ને પાણી ની ભરી ગોર મહારાજ પૂજા કરાવે છે

ત્યાર બાદ આ 4 મટુંકી ના નામ આપવામાં આવે છે અષાઢ શ્રાવણ ભાદરવો અને આશો ત્યાર બાદ આ મટુંકી લઈ બાળકો ને જાહેર માર્ગ ઉપર મટુંકી સાથે દોડાવવા માં આવે છે

જે મટુંકી માં પાણી વધુ હોય એ મહિનામાં વરસાદ વધુ પડશે તેવું માનવામાં આવે છે

હાલ જે મટુંકી માં પાણી વધુ હતું એ ભાદરવો મહિનો જોવા મળ્યો હતો..

આ રીતે પ્રાચીન પરંપરા મુજબ બળેવ ની ઉજવણી કરવામાં આવે છે

રિપોર્ટ :  રાજુ કારિયા વડિયા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!