અમદાવાદ : ભાડજ હરે કૃષ્ણ મંદિરે ગોવર્ધન પુજાની ઉજવણી કરવામાં આવી.

અમદાવાદ : ભાડજ હરે કૃષ્ણ મંદિરે ગોવર્ધન પુજાની ઉજવણી કરવામાં આવી.
Spread the love

ભાડજ હરે કૃષ્ણ મંદિર ખાતે ગોવર્ધન પુજાની ઉજવણી.
શુધ્ધ શાકાહારી ૧૦૦૦ કીલો ની ગોવર્ધન ની પ્રતિમા સ્વરૂપ કેક બનાવાઇ,
ગૌ પુજાનુ કરાયું આયોજન,
વિવિધ જાતના ફરસાણ અને મીઠાઈનો અન્નકુટ ભગવાનને ધરાવાયો.
ભગવાનને સુવર્ણ રથમાં બીરાજમાન કરી મંદીર પરીસરમાં વિહાર કરવામાં આવ્યા,
દીપોત્સવ આને મહાઆરતી કરવામાં આવી.
મંદીર માં દર્શન માટે ભકતોની ભીડ ઉમટી.
ભક્તો દ્વારા ગોવર્ધન પર્વત ની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી.

IMG_20211106_060444-1.jpg IMG_20211106_060234-2.jpg IMG_20211106_060535-0.jpg

Admin

Dhiraj Patel

9909969099
Right Click Disabled!