નદી કિનારે કચરો નાંખવા મામલે કોર્પોરેટર સાથે સ્થાનિકનો હંગામો

નદી કિનારે કચરો નાંખવા મામલે કોર્પોરેટર સાથે સ્થાનિકનો હંગામો
Spread the love

નદી કિનારે કચરો નાંખવા મામલે કોર્પોરેટર સાથે સ્થાનિકનો હંગામો

ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર 7ના કોર્પોરેટર, તેમના પુત્ર સહિત 4 જણા વિરૂદ્ધ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ છે. જેમાં દશાશ્વમેઘ ઘાટના ઓવારા પાસે પાલિકાનું ટ્રેક્ટર કચરો નાંખવા આવતાં બન્ને પક્ષે મામલો ગરમાયો હતો.
ભરૂચના દાંડીયા બજાર વિસ્તારમાં આવેલાં ચિંગસપુરા ખાતે રહેતાં અમૃત નનકુરામ કહારે ફરિયાદ નો઼ધાવી હતી કે, તેઓ બપોરના સમયે નર્મદા જયંતી નિમિત્તે દશાશ્વમેઘ ઘાટ પાસેના ઓવારા પર સફાઇ કામ કરવા ગયાં હતાં. તે વખતે નગરપાલિકાનું ટ્રેક્ટર કચરો નાંખવા માટે નગરપાલિકાના સભ્ય રાકેશ કહાર લાવતાં અમૃત કહારે કચરો ત્યાં નાંખવાનું ના પાડતાં તેમણે કચરો ક્યાં નાંખવો એ અમરે જોવાનું છે તેમ કહેતાં તેમનો મામલો ગરમાતો દરમિયાનમં રાકેશનો પુત્ર તેમજ ભણેજ અક્ષય ત્યાં આવી જતાં તેમણે તેમને માર માર્યો હતો. સુમિત રાકેશ કહારે ફરિયાદ નોંધાવી હતી.

 

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!