કેશરપુર ગામે ભગવાન શિવની પ્રાણ્રતિષ્ઠાનો આજેં છેલ્લો દિવસ

કેશરપુર ગામે ભગવાન શિવની પ્રાણ્રતિષ્ઠાનો આજેં છેલ્લો દિવસ
Spread the love

કેશરપુર ગામે ભગવાન શિવની પ્રાણ્રતિષ્ઠાનો આજેં છેલ્લો દિવસ..

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ના કેશરપૂર ગામ ખાતે 3 દિવસ થી ચાલતા ભગવાન શિવની પ્રાણ્રતિષ્ઠા મોહોત્સવ માં આજે છેલ્લો દિવસ છે અને આજે મહાશિવરાત્રી નો પાવન પર્વ દિવસ હોવાથી લોકો ના ટોળે ટોળા દર્શન માટે ઉમટી પડ્યા હતા.આ પવન પર્વ નિમિત્તે ગુજરાત સરકાર ના મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર સાહેબ. જિલ્લા સદસ્ય શ્રીમતી નીરૂબા ઝાલા.બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી દાદુ સિંહ ઝાલા.તાલુકા પ્રમુખશ્રી દિલીપસિંહ મકવાણા.તાલુકા સદસ્ય શ્રી હમિર સિંહ ઝાલા. કાર્યકર મિત્રો.ગ્રામ જનોએ શિવજી ના દર્શન કરી ને ધન્યતા અનુભવી હતી.

રિપોર્ટ : અશોકસિંહ રાઠોડ
લોકાર્પણ ન્યૂઝ પ્રાંતિજ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!