દામનગર સીતારામ આશ્રમ ખાતે ઉદ્યોગ રત્ન અગ્રણી જનકભાઈ તળાવીયા નું સંતો દ્વારા સન્માન

દામનગર સીતારામ આશ્રમ ખાતે ઉદ્યોગ રત્ન અગ્રણી જનકભાઈ તળાવીયા નું સંતો દ્વારા સન્માન
Spread the love

દામનગર સીતારામ આશ્રમ ખાતે ઉદ્યોગ રત્ન અગ્રણી દાતા શ્રો જનકભાઈ તળાવીયા નું પૂજ્ય સંતો દ્વારા સન્માન
દામનગર સીતારામ આશ્રમ ખાતે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં આર્થિક સહયોગ બદલ ઉદ્યોગ રત્ન અગ્રણી જનકભાઈ તળાવીયા નું સંતો દ્વારા શાલ થી પુષ્પગૂંચ અર્પિ વિશિષ્ટ સન્માન કરાયું ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ ઠોડાવાળા પ્રેરિત ગત ફેબ્રુઆરી માં ૧૯ માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં ઉદારદિલ દાતા જનકભાઈ તળાવીયા પરિવાર ના સહયોગ બદલ પૂજ્ય સીતારામબાપુ આશ્રમ દામનગર ધ્રુફણીયા રોડ શ્રી ખોડિયાર માતાજી મંદિર મહંત પૂજ્ય પ્રતિમદાસ બાપુ અને અશોકભાઈ ધામેલીયા સહિત સ્થાનિક અગ્રણી ઓની ઉપસ્થિતિ માં આર્થિક સખાવત બદલ કહું સાધુવાદ સાથે આશિષ પાઠવતા પૂજ્ય સંતો એ તળાવીયા પરિવારે કરેલ સખાવત બદલ ખુબ ખુશી વ્યક્ત કરી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG_20220306_162308.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!