લાઠી ન.પા. પ્રમુખ પાડા પરિવાર ના આંગણે ભગવતાચાર્ય જીજ્ઞેશદાદા રાધે રાધે ની પધરામણી થતા સામૈયા થી સત્કાર

લાઠી ન.પા. પ્રમુખ પાડા પરિવાર ના આંગણે ભગવતાચાર્ય જીજ્ઞેશદાદા રાધે રાધે ની પધરામણી થતા સામૈયા થી સત્કાર
Spread the love

લાઠી નગરપાલિકા પ્રમુખ પાડા પરિવાર ના આંગણે ભગવતાચાર્ય જીજ્ઞેશદાદા રાધે રાધે ની પધરામણી થતા સામૈયા થી સત્કાર કરાયો
લાઠી નગરપાલિકા ના પ્રમુખ પાડા પરિવાર ના આંગણે પ્રખર ભાગવત વક્તા અને ઘરે ઘરે પ્રચલિત કીર્તન ગાતા કરી દીધા જેમની વાણી માં અમૃતવર્ષે છે તેવા જીગ્નેશદાદા રાધે રાધે દ્વારા લાઠી તાલુકા ના અકાળા ખાતે નિર્માણ થનાર વિદ્યાપીઠ “તથાસ્તુ વિદ્યા પીઠ” ખાતે ચાલતી કથામૃતમ ના પ્રેરક પરમ પૂજ્ય જીજ્ઞેશદાદા (રાધે રાધે) આજે ભરતભાઈ પાડા લાઠી નગરપાલિકા પ્રમુખ ના ઘરે પધરામણી કરેલ.બાલકૃષ્ણ ઠાકરજી ના દર્શન તેમજ જીજ્ઞેશદાદા (રાધે રાધે) ના આશિષ મેળવ્યા હતા
આ તકે જીગ્નેશદાદા એ સહુ ને જીવન જીવવા ની રીત, અને સામાજિક જવાબદારી વિશે ,અને ધર્મ ની વાતો કરેલ. આ તકે ગીરીશભાઈ ડેર (આદેશ કન્ટ્રક્શન-જામનગર), ભીખુભાઈ ડેર (પ્રમુખ–આહીર સમાજ લાઠી), મેઘાભાઈ ડાંગર (પ્રમુખ- લાઠી વેપારી મંડળ), લુણશીભાઈ કનાલા, જયેશભાઇ ઠાકર (અગ્રણી વેપારી),,ભરતભાઇ શુક્લ ( અગ્રણી બ્રહ્મ સમાજ),ઉકભાઈ લાઠીયા (અગ્રણી લેઉવા પટેલ સમાજ) , ધર્મેશભાઈ સોની (સામાજિક અગ્રણી), મુકેશભાઈ કોટડીયા (અગ્રણી- પાટીદાર સમાજ), ગુણું બાપુ (અગ્રણી- સાધુ સમાજ), તેમજ બહોળી સખ્યાં માં આગેવાનો, બહેનો પાડા પરિવાર ના ઘેર હાજર રહી ને આશિષ મેળવેલ હતા

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220306-WA0030.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!