જૂનાગઢ જિલ્લ્લામાં  ૯ એપ્રિલના રોજ યોજાયેલ સેવાસેતુમાં ૪૦૮૭૯ અરજીઓનું નિરાકરણ કરાયું

જૂનાગઢ જિલ્લ્લામાં  ૯ એપ્રિલના રોજ યોજાયેલ સેવાસેતુમાં ૪૦૮૭૯ અરજીઓનું નિરાકરણ કરાયું
Spread the love

જૂનાગઢ જિલ્લ્લામાં  ૯ એપ્રિલના રોજ યોજાયેલ સેવાસેતુમાં ૪૦૮૭૯ અરજીઓનું નિરાકરણ કરાયું

સેવાસેતુમાં રાજયના ૩૩ જિલ્લા પૈકી સૌથી વધુ અરજીઓનુ જૂનાગઢ જિલ્લામાં નિરાકરણ કરાયુ

જૂનાગઢ : સમગ્ર રાજયમાં હાલ સેવાસેતુનો ૮ મો તબક્કો કાર્યરત છે. જેમા તા. ૯ એપ્રિલના રોજ યોજાયેલ  સેવાસેતુ કાર્યક્મમાં જૂનાગઢ જિલ્લામા કુલ ૪૦૮૭૯ અરજદારોની અરજીઓનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યુ હતુ..

રાજયના ૩૩ જિલ્લા પૈકી સૌથી વધુ ૪૦૮૭૯ અરજીઓ જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિકાસ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેકટરશ્રી રચિત રાજના માર્ગદર્શન તળે ગત તા. ૯ એપ્રિલના રોજ જિલ્લામાં ૮ સ્થળોએ સેવાસેતુ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં ૧૦૫ થી વધુ ગામોને આવરી લેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય વિસ્તારના લોકોને તાલુકા મથકે તેમના પ્રશ્નો- દાખલા, આધારકાર્ડ, રાશનકાર્ડ જેવી ૫૬ સેવાઓ માટે આવવુ ન પડે એ હેતુથી ગ્રામ્ય વિસ્તારોમાં સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે.

 

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!