હળવદ ના નિવૃત્ત શિક્ષક નો અનોખો સેવાયજ્ઞ

હળવદ ના નિવૃત્ત શિક્ષક નો અનોખો સેવાયજ્ઞ
નિવૃત્ત શિક્ષક લવજીભાઈ મોરડિયા એ સમાંતસર સરોવર કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું
આદર્શ શિક્ષક તરીકે ફરજ બજાવી અને નિવૃત્ત થયા પછી પણ સેવાના કર્યો કરી રહ્યા છે તેવા આદર્શ શિક્ષક લવજીભાઈ હરજીભાઈ મોરડિયા સાહેબ ને લાખો વંદન કે જેઓ એ હળવદ ની આન બાન અને શાન અને ઐતિહાસિક સામંતસર સરોવર કાંઠે સ્વૈચ્છિક રીતે પોતે સફાઈ કરી રહ્યા છે કેનાલ ના પાણી થી હળવદ નું સામંતસર સરોવર બારે મહિના ભરેલું રહે છે જેથી તળાવ કાંઠે લિલ અને કચરો જમાં થતો હોય છે ત્યારે વચ્ચે નગરપાલિકા દ્વારા પણ મોટા પાયે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું પરંતુ ફરી સ્વચ્છતા ની જરૂર હોય ત્યારે પોતે સ્વૈચ્છિક રીતે પોતાની ફરજ સમજી અને અનોખો સેવાયજ્ઞ આરંભ્યો છે ત્યારે લવજીભાઈ મોરડીયા આજ ના યુગ ના યુવાનો અને નિવૃત્તિ જીવન જીવતા અન્ય ને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે
રિપોર્ટ – રવી પરીખ હળવદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756