પલસાણાના ચલથાણમા હર તાલિકા તેમજ કેવડા ત્રીજ ની બહેનો દ્વારા ઉજવણી

પલસાણાના ચલથાણમા હર તાલિકા તેમજ કેવડા ત્રીજ ની બહેનો દ્વારા ઉજવણી
Spread the love

પલસાણાના ચલથાણમા હર તાલિકા તેમજ કેવડા ત્રીજ ની બહેનો દ્વારા આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી સુરત. પલસાણાના ચલથાણમા હર તાલિકા તેમજ કેવડા ત્રીજ ની બહેનો દ્વારા આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી તા.૩૦ ઓગસ્ટ ભાદરવા સુદ ત્રીજ મંગળવારે સુરત જીલ્લાના પલસાણા તાલુકાના ના ચલથાણ ગામે સુગર ફેકટરી માં આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિરે તેમજ સારથી એવનયુ સોસાયટી માં સોમેશ્વર મહાદેવ મંદિરે હર તાલિકા તેમજ કેવડા ત્રીજ ની બહેનો દ્વારા આસ્થા સાથે ઉજવણી કરવામાં આવેલ, વિશ્વેશ્વર મહાદેવ મંદિરે રેતીના શિવલિંગ તેમજ ફુલેરા બનાવવા મા આવેલ જેની બહેનો દ્વારા આસ્થા સાથે પુજન અર્ચન તેમજ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી,આજે હરતાલિકા તેમજ કેવડા ત્રીજ નુ અનેરું મહત્વ હોય સવારથી મંદિરોમાં બહેનોની ભીડ જોવા મળી હતી આવતીકાલ થી ગણપતિ મહોત્સવ શરુ થયો રહેલ હોય લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

રિપોર્ટ નટવરલાલ જે ભાતીયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG-20220901-WA0037.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!