ભુરખિયા મંદિર ખાતે નવનિયુક્ત લાઠી તાલુકા મામલતદારનો સત્કાર સમારોહ
લાઠી નવનિયુક્ત તાલુકા મામલતદાર શ્રી પટેલ સાહેબ નો પ્રસિદ્ધ યાત્રાધામ ખાતે સત્કાર સમારોહ યોજાયો લાઠી તાલુકા મામલતદાર પટેલનું પોસ્ટીગ થતા લાઠી રેવન્યુ નાયબ મામલતદાર વિજયભાઈ ડેર નાયબ મામલતદાર ચુડાસમા અન્ન પુરવઠા ગોડાઉન મેનેજર લશ્કરી સહિત પંડિત દિન દયાળ ગ્રાહક વસ્તુ ભંડાર સંચાલક શ્રી તેમજ પ્રધાન મંત્રી પોષણ અભિયાન યુનિયન ઓર્ગેનાઝર આયોજક તેમજ પંડિત દિન દયાળ ગ્રાહક વસ્તુ ભંડાર મંડળના હોદેદારો નરેશભાઈ કોઠીયા તથા ઉપપ્રમુખ અશ્વિનભાઇ પંડ્યાની ઉપસ્થિતિમાં નવનિયુક્ત તાલુકા મામલતદાર પટેલ સાહેબનો સત્કાર કરાયો હતો.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા