સાવરકુંડલા આઉટ સોરસિંગ થી નોકરી કરતા કર્મચારીઓ ની અચોક્કસ મુદત ની હડતાળ.

સાવરકુંડલા મામલતદાર કચેરીમાં આઉટ સોરસિંગ થી નોકરી કરતા કર્મચારીઓ ની અચોક્કસ મુદત ની હડતાળ.
આજ રોજ સાવરકુંડલા મામલતદાર કચેરી માં આઉટ સોરસિંગ કર્મચારીઓ એ તેઓનું શોષણ થતું હોવાનું જણાવી કોન્ટ્રાક્ટરો દ્વારા અગિયાર મહિના ના કરાર આધારિત અને ફિક્સ પગાર જેવી નીતિ અપનાવી નાના અને બેરોજગાર લોકોનું કોન્ટ્રાક્ટર દ્વારા શોષણ થતું હોવાથી ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા કોન્ટ્રાકટ પદ્ધતિ દૂર કરી આ તમામ આઉટ સોર્સીંગ કર્મચારીઓને કાયમી કરવા આજ તારીખ 17/9/2022 થી અચોક્કસ મુદત ની હડતાળ ની જાહેરાત કરતા આજ પોતાના હક અને અધિકાર માટે સાવરકુંડલા ના તમામ આઉટ સોરસીસ કર્મચારીઓ આ હડતાળ માં જોડાય ને મામલતદાર કચેરી સામે હડતાળ પર બેઠા છે.
રિપોર્ટ:યોગેશ ઉનડકટ સાવરકુંડલા અમરેલી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756