અંબાજી મંદિર ખાતે અન્નકૂટ યોજવામાં આવ્યો

અંબાજી મંદિર ખાતે અન્નકૂટ યોજવામાં આવ્યો
Spread the love

અંબાજી મંદિર ખાતે અન્નકૂટ યોજવામાં આવ્યો

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે હાલમા દીવાળી થી દેવ દિવાળી સુધી ભકતો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે દર વર્ષે બેસતા વર્ષના દીવસે અન્નકૂટ યોજવામાં આવતો હતો પણ આ વર્ષે સુર્ય ગ્રહણ નાં પગલે અન્નકૂટ આજે યોજવામા આવ્યો હતો.
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે બેસતા વર્ષના દિવસે અન્નકૂટ યોજવામાં આવતો હતો,પરંતુ આ વખતે બેસતા વર્ષના એક દિવસ અગાઉ સૂર્યગ્રહણ હોઈ મીઠાઈ ભોગ ધરાવતી વખતે પણ ગ્રહણનો વેદ લાગતો હોઈ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આજે બુધવારે અન્નકૂટ યોજવામાં આવ્યો હતો અને બપોરે રાજભોગ આરતી પણ કરવામાં આવી હતી 56 ભોગનો અન્નકૂટ ભટ્ટજી મહારાજ દ્વારા ધરાવવામાં આવ્યો હતો.

 

રિપોર્ટ : અમિત પટેલ અંબાજી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!