સાવરકુંડલા માનવ મંદિરે અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા કિશોરભાઈ પટેલે ૨૧ લાખ નું દાન આપ્યું

સાવરકુંડલા માનવ મંદિરે અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા કિશોરભાઈ પટેલે ૨૧ લાખ નું દાન આપ્યું
Spread the love

સાવરકુંડલા માનવ મંદિરે અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા કિશોરભાઈ પટેલે ૨૧ લાખ નું દાન આપ્યું

સાવરકુંડલામાં આવેલ મનોરોગી આશ્રમ માનવ મંદિરે અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા કિશોરભાઈ પટેલે ૨૧ લાખ નું દાન આપ્યું માનવ મંદિર ના પૂજ્ય ભક્તિરામ બાપુની સેવાથી પ્રભાવિત થઈ અહીં ચાલી રહેલા અદ્યતન ડાઇનિંગ હોલમાં રૂપિયા 21 લાખનું દાન આપી સેવામાં સહભાગી બન્યા છે.. છેલ્લા બે વર્ષથી ન્યુ જર્સીમાં માનવ મંદિર વિશે સોશિયલ મીડિયાના માધ્યમથી અને ગુજરાતમાં રહેતા મિત્રોના માધ્યમથી માનવ મંદિરની પ્રવૃત્તિ વિશે તેઓ માહિતગાર બન્યા ભક્તિ બાપુની સેવાથી પ્રભાવિત પણ થયા અને આ વર્ષે માનવ મંદિરની મુલાકાત લીધી અહીં ચાલી રહેલી સેવા વિશે જાણકારી મેળવી રૂબરૂ નિરીક્ષણ કર્યું ત્યારે રૂપિયા સવા કરોડના ખર્ચે અધ્યતન ડાઇનિંગ હોલ નું નિર્માણ થઈ રહ્યું છે જેમાં રૂપિયા 21 લાખનું દાન આપી ભક્તિ બાપુની સેવામાંના સહભાગી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેવું કિશોરભાઈએ જણાવી અહીં આપવામાં આવતી સારવાર અને મનોરોગીઓની સેવા તેમજ 109 મનોરોગી બહેનો અત્યાર સુધીમાં સાજી થઈ ગઈ અને સમાજમાં પુનઃસ્થાપિત થઈ છે તે વાત થી તેઓ ખૂબ જ રાજી થયા હતા
ત્યારે કિશોરભાઈ પટેલની સેવાથી ભક્તિ બાપુ એ પણ પોતાનો રાજીપો વ્યક્ત કરી એમણે આપેલા માતબર દાન સાભાર સ્વીકાર કર્યો હતો.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG-20221223-WA0036.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!