નિરમા લિમિટેડ ના સૌજન્ય થી આણંદપર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજાય

નિરમા લિમિટેડ ના સૌજન્ય થી આણંદપર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજાય
Spread the love

શિશુવિહાર ની આરોગ્ય પ્રવૃત્તિ અંતર્ગત નિરમા લિમિટેડ ના સૌજન્ય થી આણંદપર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજાય

શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા નિરમા લિમિટેડનાં સૌજન્ય થી તા.20 ફ્રેબ્રુઆરી 2023નાં રોજ ભાલ વિસ્તારનાં આણંદપર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. જેમાં 151 ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ કરવામાં આવેલ.. તેમજ ગામ ની પ્રાથમિક શાળા ના બાળકોની લોહીમાં હિમોગ્લોબીન તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્મા વિતરણ કરવામાં આવેલ.
આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દવારા શાળાને 75 બાળ પુસ્તકાલય તથા બાલ આરોગ્ય સૂત્ર ભેટ સ્વરૂપે આપવામા આવેલ. આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટિમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી , શ્રી અંકિતાબહેન ભટ્ટ , શ્રી રેખાબહેન ભટ્ટ , શ્રી દીપાબહેન જોષી ,શ્રી નિર્મોહીબહેન ભટ્ટ તથા નિરમા લિમિટેડનાં આસીસ્ટન્ટ શ્રી સુરેશભાઈ અને ગામનાં હોમિયોપેથીક મેડિકલ ઓફિસર ડૉ .શ્રી લાલજીભાઈ ગોહેલ તથા આચાર્ય શ્રી ગજુભાઈની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ..
આ કાર્યક્રમનું સંકલન શ્રી ચીફ કોડીનેટર શ્રી હિનાબહેન ભટ્ટ તથા શ્રી રાજુભાઈ મકવાણાએ કર્યું હતું..

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230220-WA0019-0.jpg IMG-20230220-WA0015-1.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!