ચિત્તલ માં 90 મો નેત્ર યજ્ઞ પૂર્વ યુવા સાંસ્કૃતિક મંત્રી શ્રી બાવકુભાઈના ઉપસ્થિતિમાં યોજાઈ ગયો

ચિત્તલ માં 90 મો નેત્ર યજ્ઞ પૂર્વ યુવા સાંસ્કૃતિક મંત્રી શ્રી બાવકુભાઈના ઉપસ્થિતિમાં યોજાઈ ગયો
Spread the love

ચિત્તલ માં 90 મો નેત્ર યજ્ઞ પૂર્વ યુવા સાંસ્કૃતિક મંત્રી શ્રી બાવકુભાઈના ઉપસ્થિતિમાં યોજાઈ ગયો

ચિતલ સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ના સહયોગથી ચિત્તલ વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા ભુપતભાઈ ભગવાનભાઈ નિર્મળ ના સહયોગથી સરસ્વતી વિદ્યા મંદિર ચિત્તલ ખાતે ખોડલધામ સમાધાન પંચના અધ્યક્ષ મનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાનમાં 90 મા નેત્રદાન કેમ્પ યોજાઈ ગયો જેનું ઉદઘાટન પૂર્વ યુવા સાંસ્કૃતિક કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડ ના હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ચિત્તલ ના યુવા ઉદ્યોગપતિ વિજયભાઈ દેસાઈ પત્રકાર એકતા પરિષદ અમરેલીના ઉપાધ્યક્ષ ભરતભાઈ વિષ્ણુ સ્વામી પત્રકાર એકતા પરિષદ ના મહામંત્રી જયસુખ ભાઈ સોજીત્રા જિલ્લા પંચાયતના સભ્ય સુરેશભાઈ પાથર ખાસ ઉપસ્થિત રહેલ તેમજ પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય જયંતીભાઈ દેસાઈ, જશનગઢના પૂર્વ સરપંચ મોતીભાઈ જેવી દેસાઈ તેમજ જિલ્લા ભાજપના મંત્રી રંજનબેન ડાભી સહિત અગ્રણી ઉપસ્થિત રહેલ નેત્ર નિદાન કેમ્પમાં 124 દર્દીઓએ લાભ લીધેલ જેમાં 35 દર્દીઓને રાજકોટ ખાતે મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવેલ આ કેમ્પનું સુંદર સંચાલન સંસ્થાના પ્રમુખ ઇતેશભાઈ મહેતાએ કરેલ જ્યારે સફળ બનાવવા માટે સંયોજક દિનેશભાઈ મેશિયા, બીપીનભાઈ દવે, રાજેશભાઈ ધાનાણી, જીતુભાઈ વાઘેલા છગનભાઈ દેસાઈ, ખોડાભાઈ ધંધુકિયા વગેરે જહેમત ઉઠાવી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230226-WA0091.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!