વાસ્મો દ્વારા ઈશ્વરિયા (ગીર) ગામ માટે ૨૬.૩૮ લાખના વિકાસના કામો મંજૂર કરાયા

વાસ્મો દ્વારા ઈશ્વરિયા (ગીર) ગામ માટે ૨૬.૩૮ લાખના વિકાસના કામો મંજૂર કરાયા
જૂનાગઢ : જૂનાગઢ વાસ્મો દ્વારા વિસાવદર તાલુકાના ઈશ્વરિયા (ગીર) ગામ માટેના અંદાજીત રૂપિયા ૨૬.૩૮ લાખના પીવાના પાણી માટેના કામો મંજૂર કરવામાં આવ્યા છે.
ઈશ્વરિયા (ગીર) ગામની ૭૭૭ જેટલી વસ્તી છે. વાસ્મો દ્વારા ઈશ્વરિયા (ગીર) ગામના વિકાસના વિકાસકામો માટે અંદાજે રૂપિયા ૨૬.૩૮ લાખ મંજૂર કરાયા છે. જેમાં પાઇપલાઇન, પંમ્પીંગ મશીનરી,નળ કનેકશન, પાવર કનેકશનજ સહિતના કામો હાથ ધરવામાં આવશે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300