સહકારી અગ્રણી ની અધ્યક્ષતા માં ચકલી બચાવો અભિયાન કાર્યક્રમ યોજાયો 

સહકારી અગ્રણી ની અધ્યક્ષતા માં ચકલી બચાવો અભિયાન કાર્યક્રમ યોજાયો 
Spread the love

શ્રી મતિ નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા માં સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા ની અધ્યક્ષતા માં ચકલી બચાવો અભિયાન કાર્યક્રમ યોજાયો

“એ હાથ સદા પવિત્ર છે પ્રાર્થના માટે ઉઠતા બંને હાથ કરતા સેવા માટે ઉઠતો એક હાથ વધુ પવિત્ર છે”
હરજીભાઈ નારોલા

દામનગર શ્રી મતિ નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા માં સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા ની અધ્યક્ષતા માં ચકલી બચાવો અભિયાન કાર્યક્રમ યોજાયો
પર્યાવરણ પ્રકૃતિ માં ચકલી નું મહત્વ દર્શાવતા સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા એ જણાવ્યું કે
“એ હાથ સદા પવિત્ર છે પ્રાર્થના માટે ઉઠતા બંને હાથ કરતા સેવા માટે ઉઠતો એક હાથ વધુ પવિત્ર છે”
વિદ્યાર્થી ઓમાં બાલ્ય વય થી પ્રકૃતિ પ્રેમ પર્યાવરણ જાગૃતિ આવે એવા સુંદર ઉદ્દેશ સાથે સમગ્ર શાળા પરિવાર નો સુંદર સદેશ “રામ કી ચીડિયા રામ ખેત ખાલે ચીડિયા ભરભર પેટ” ને ચરિતાર્થ કરતી શ્રી મતિ નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા માં ચકલી બચાવો અભિયાન માં ખૂબ મોટા પ્રમાણ માં ચણપાત્ર કુંડા માળા વિતરણ કરાયા હતા પર્યાવરણ પ્રકૃતિ માં વિહાર કરતા સુક્ષ્મ જીવો પશુ પક્ષી દરેક જીવાત્મા કોઈ ને કોઈ ઉદ્દેશ સાથે પ્રકૃતિ પર્યાવરણ ની રક્ષા નું કામ કરવા માટે અવતરે છે હજારો વિદ્યાર્થી ઓની હાજરી માં પધારેલ મહાનુભવો હરજીભાઈ નારોલા સંજયભાઈ તન્ના મહેશભાઈ ચૌહાણ નું મનનીય વક્તવ્ય આપ્યું હતું આ તકે સ્થાનિક અગ્રણી સુરેશભાઈ અજમેરા કાસમભાઈ મહેતર મોઇઝભાઈ ભારમલ લાભેશભાઈ રશિયા પત્રકાર અતુલભાઈ શુક્લ નટુભાઈ ભાતિયા સહિત ની ઉપસ્થિતિ રહ્યા હતા પક્ષી ઓનો મધુર કલરવ એ જગત નું સર્વોત્તમ સંગીત છે જીવ માત્ર નું ઉત્કર્ષ એ ઉદ્દેશ અને આનંદોત્સવ ના અભિગમ થી શ્રી મતિ નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા પરિસર માં હજારો ચણપાત્ર કુંડા માળા વિતરણ સાથે પર્યાવરણ પ્રકૃતિ ના જતન જાળવણી ના હદયસ્પર્શી સદેશ આપતા અગ્રણી ઓ

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG20230325095507_01.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!