મંત્રી શ્રીએ ભગવાન સોમનાથ મહાદેવના શ્રદ્ધા પૂર્વક દર્શન કરી આશિર્વાદ મેળવ્યાં

મંત્રી શ્રીએ ભગવાન સોમનાથ મહાદેવના શ્રદ્ધા પૂર્વક દર્શન કરી આશિર્વાદ મેળવ્યાં
Spread the love

આજરોજ માં. મંત્રી શ્રીએ ભગવાન સોમનાથ મહાદેવના શ્રદ્ધા પૂર્વક દર્શન કરી આશિર્વાદ મેળવ્યાં….

જય સોમનાથ🚩

ગુજરાતનું પવિત્ર અને વિખ્યાત યાત્રાધામ, પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથ મહાદેવ મંદિરે માન. રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ અનાથના નાથ એવા ભગવાન ભોળાનાથની શ્રદ્ધાપૂર્વક દર્શન-પૂજન કરી આશીર્વાદ મેળવ્યા.

દેવાધિદેવ ભગવાન શંભુ સર્વેનું કલ્યાણ કરે તેવી અંતઃ કરણપૂર્વક પ્રાર્થના.

હર હર મહાદેવ…♨️ ૐ નમઃ શિવાય…🙏

 

રિપોર્ટ: હિરેન સોની, ગાંધીનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!