અલખધામ નિવાસી રાઠોડ પરિવાર ના દીકરાના લગ્નમાં સમાજને પ્રેરણા આપતો સંદેશ

અલખધામ નિવાસી રાઠોડ પરિવાર ના દીકરાના લગ્નમાં સમાજને પ્રેરણા આપતો સંદેશ
Spread the love

સુરેન્દ્રનગર જોરાવરનગર અલખધામ નિવાસી શ્રી અશોકભાઈ રાઠોડ તેમજ રંજનબેન રાઠોડ ના દીકરાના વર કન્યા ને હાથીની અંબાણી ઉપર બેસાડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તેમજ શરણાઈના સુરથી રાસ ગરબાની ટીમ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં કન્યા પક્ષમાં પણ આનંદ છવાઈ ગયો હતો આ પ્રસંગે વર પક્ષના પિતાશ્રી અશોકભાઈ રાઠોડ અને ધર્મ પત્ની રંજનબેન રાઠોડ એ સમાજને સંદેશ આપતા જણાવ્યું હતું કે વહુને દીકરી તરીકે સ્વીકારો અને લાજ પ્રથા બંધ કરવામાં આવી હતી.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!