સોમનાથ મહાદેવ ના સાનિધ્ય માં વિદ્વાન શિવ અનુષ્ઠક જે વી ઘાનાણી ના વ્યાસાસને યોજાશે શિવ મહાપુરણ

સોમનાથ મહાદેવ ના સાનિધ્ય માં વિદ્વાન શિવ અનુષ્ઠક જે વી ઘાનાણી ના વ્યાસાસને યોજાશે શિવ મહાપુરણ
Spread the love

સોમનાથ મહાદેવ ના સાનિધ્ય માં વિદ્વાન શિવ અનુષ્ઠક જે વી ઘાનાણી ના વ્યાસાસને યોજાશે શિવ મહાપુરણ કથા

સોમનાથ પ્રભાસ પાટણ ખાતે શ્રી શિવ મહાપુરાણ કથા જ્ઞાનયજ્ઞ નો વિદ્વાન શિવ અનુષ્ઠક શ્રી જે.વી.ધાનાણી સાહેબ (આસીસ્ટંટ ડાયરેકટર ઓફ એગ્રીકલ્ચર) ના વ્યાસાસને શ્રી સોમનાથ મહાદેવ ના સાનિધ્ય માં ૨૩/૧૨/૨૩ થી શિવ મહાપુરણ કથા નો પ્રારંભ થશે તા.૨૯/૧૨/૨૩ ના રોજ પુર્ણાહુતી થશે નોન એસી ડોરમેટરી, અતિથિ ગૃહના મેદાનમાં, શ્રી સોમનાથ ટ્રસ્ટ, સોમનાથ, પ્રભાસ પાટણ.
સંતો-મહંતો, મહા પુરુષોના આશિર્વાદ તથા દિવ્ય સત્સંગ કથા વાર્તાનો અનેરો લાભ ધર્મ લાભ ઘર બેઠા પણ અનેક ચેનલો ઉપર લાઈવ પ્રસારિત થનાર છે વિદ્વાન શિવ અનુષ્ઠક શ્રી જે વી ધાનાણી ના શ્રી મુખે શિવ મહાપુરણ નું શ્રવણ માટે ઉત્સુક શ્રધ્ધાળુ ભાવિકો માં અનેરો ઉત્સાહ

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG_20231217_202006.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!