તા. ૨૪ જાન્યુઆરીએ લાઠી તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે
તા. ૨૪ જાન્યુઆરીએ લાઠી તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે
અમરેલી : લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે આગામી તા.૨૪ જાન્યુઆરી, ૨૦૨૪ને બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે લાઠી તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો તા.૧૮ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીમાં તાલુકા મથકે, લાઠી તાલુકા મામલતદારશ્રી,
લાઠી તાલુકા કચેરી, લાઠી જિ. અમરેલી ખાતે પહોંચતા કરવા. અરજીના મથાળે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અવશ્ય લખવાનું રહેશે. સામૂહિક કે નીતિ વિષયક સિવાયના પ્રશ્નો રજૂ કરવા, તેમ લાઠી તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300