સંજેલી : નાળ ફળિયા વર્ગ પીછોડા પ્રા. શાળા દ્વારા શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું.

સંજેલી : નાળ ફળિયા વર્ગ પીછોડા પ્રા. શાળા દ્વારા શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું.
Spread the love

સંજેલી તાલુકાની નાળ ફળિયા વર્ગ પીછોડા પ્રા. શાળા દ્વારા શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું.

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ નાળ ફળિયા વર્ગ પીછોડા પ્રાથમિક શાળામાં એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રવાસ એ શૈક્ષણિક બાબતનો એક અગત્યનો ભાગ છે બાળકો જાત અનુભવ કરી શકે, સ્થળ વિશે મહત્વની જાણકારી મેળવી શકે એ હેતુસર આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. શાળાના બાળકો ગાંધીનગર ખાતે આવેલ ઈન્દ્રોડા નેચર પાર્ક અને અક્ષરધામની મુલાકાત કરવામાં આવી હતી. તમામ બાળકો ખૂબ જ આનંદિત જણતા હતા. આ એક દિવસીય પ્રવાસમાં શાળાના આચાર્ય શ્રી જગદીશભાઈ કે. કામોલ તેમજ અન્ય સ્ટાફ જોડાયા હતા અને બાળકો સાથે પ્રવાસની મજા માણી હતી અને સમયસર શાળામાં આવી પહોંચ્યા હતા તમામ બાળકો પ્રવાસની યાદો વાગોળતા જોવા મળ્યા હતા.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20240204-WA0016-1.jpg IMG-20240204-WA0015-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!